પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં કોણ અરજી કરી શકે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે, સહાય કેટલા હપ્તામાં મળવા પાત્ર રહેશે તેના વિશે આ પોસ્ટમાં માહિતી મેળવીશું.
💥 Pandit Din Dayal upadhyay Aavas Yojana :-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો લાભ ગુજરાત સરકાર એવા ગરીબ લોકોને આપવામાં આવે છે કે જેમની પાસે પ્લોટ છે પણ એ પ્લોટમાં મકાન કરવા માટે પૈસાની સગવડ નથી. વ્યક્તિ પોતાના માટે મકાન બનાવે તે માટે સરકાર થોડી આર્થિક સહાય કરે છે. વ્યક્તિ ને મકાન બનાવવા માટે મદદ મળી શકે. આ યોજના હેઠળ જેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેમના ઘરમાં રૂમ, રસોડું, બાથરૂમ અને શૌચાલય ની પણ સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન પૂર્ણ કરવા માટે 2 વર્ષનો સમય આપવામાં આવે છે.
PDDUAY APPLY ONLINE | CLICK HARE |
---|---|
TECHNICALLYNAVIN HOME PAGE | CLICK HARE |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।