મિત્રો આ આર્ટિકલ માં તમારું સ્વાગત છે. આજે આપણે આ આર્ટિકલમાં ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ ની પ્રોસેસ વિશે માહિતી મેળવીશું. To improve RTO office service delivery, Gujarat Govt in now offering the following service in a contactless mode. The citizens whould be able to apply for these services…
Read moreધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગુજરાત ગ્રામીણ ડાક સેવક માં મોટી ભરતી આવી છે. ભારતના વિવિધ રાજ્યોમાં થઈને કુલ 40889 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આમાંથી ગુજરાત માં કુલ 2017 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારો ની પસંદગી ક…
Read more💥 Godown Yojana Gujarat - 2023 :- ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂતો મહેનત કરીને પોતાના ખેતરમાં પાક વાવે છે.
Read more💥 Objectives of the scheme 👉 To provide good quality modern education including a strong component of culture, inclination of volues, awareness of the environment adventure activities and physical education to the talented children predominantly from reral areas. 👉 To ensure tha…
Read morePM Kishan Samman Nidhi Yojana નો 13 મો હપ્તો ક્યારે જમા થશે ? તેના વિશે માહિતી મેળવીશું. આ યોજનામાં જેમણે ફોર્મ ભરેલ છે તેમના બેંક ખાતામાં 12 હપ્તા તો જમા થઈ ગયા હશે. પરંતુ આ યોજનાનો 13 મો હપ્તો મેળવવા માટે દરેક ખેડૂત મિત્રોએ KYC કરી લેવું જરૂરી છે. જેમને PM Kishan Samman Nidhi Yoj…
Read moreDaily Current Affairs માં તમારું સ્વાગત છે. Letest Current Affairs વાંચવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો. 💥 ભારતનું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 👉 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે 19,744 કરોડના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે. 👉 આ મિશનનો હેતુ…
Read moreGovernment Service to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply. ● Dates for submission of online Application :- 18/01/2023 to 17/02/2023
Read moreપંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં કોણ અરજી કરી શકે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે, સહાય કેટલા હપ્તામાં મળવા પાત્ર રહેશે તેના વિશે આ પોસ્ટમાં માહિતી મેળવીશું. 💥 Pandit Din Dayal upadhyay Aavas Yojana :- પંડિત દીનદયાળ ઉપાધ્યા…
Read more💥 પૃથ્વી - 2 બેલિસ્ટિક મિસાઈલ નું સફળ પરિક્ષણ 👉 ભારતે 10 જાન્યુઆરી 2023 ના રોજ ઓડીસાના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેંજથી સ્ટ્રેટેજિક બેલિસ્ટિક મિસાઈલ પૃથ્વી - 2 નું સફળ પરીક્ષણ કર્યું હતું. 👉 મિસાઈલ ના તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ માપદંડોને માન્ય રાખવા તેમજ મિસાઈલ સિસ્ટમ ની તૈય…
Read moreલેટેસ્ટ કરંટ અફેર્સ માં આપણે તાજેતરમાં બનેલી ઘટનાઓ વિશે માહિતી મેળવીશું. 💥 ICC પ્લેયર્સ ઓફ ધ મંથ એવોર્ડ
Read moreગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં દીકરીઓ માટેની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વહાલી દીકરી યોજના વિશે માહિતી મેળવીશું. આ યોજના દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમણે ગુજરાત સરકાર દ્વારા…
Read moreમિત્રો આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે માહિતી મેળવીશું. આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. 💥 પ્રાચીન ભારતનું એક નગર હડપ્પા નો પરિચય
Read moreआज हम इस एप्लिकेशन के बारे मे बात करेंगे जो यह एप्लिकेशन के जरिए आप अपने नाम की मनपसंद रिंगटोन बना सकते है। इस एप्लिकेशन को डाउनलोड करने के लिए सबसे पहले आप को नीचे दिए गए लिंक पर क्लिक करके डाउनलोड कर सकते है। एप्लिकेशन डाउनलोड करने के बाद जब आप एप्लिकेशन को ओपन करते है तो आपके सामने चा…
Read moreમિત્રો આ આર્ટિકલ માં આપણે ઉત્તરાયણ ના મહત્વ વિશે માહિતી મેળવીશું.આખા વર્ષમાં બધા તહેવારો હિન્દુતિથી પ્રમાણે આવતા હોય છે આ ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જે જાન્યુઆરી મહિનામાં 14 તારીખે ઉત્તરાયણ પર્વ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ ના દિવસે સૂર્ય…
Read moreમિત્રો આ આર્ટિકલ માં આપણે કઈ સાલમાં કઈ ઘટના બની તેના વિશે જાણીશું. આ પોસ્ટ તમને ખુબજ ઉપયોગી સાબિત થશે. આ આર્ટિકલ માં ધોરણ -5 થી 8 ની તમામ સાલ પ્રમાણે કઈ ઘટના બની તે જાણીશું.
Read moreઅશોક નો શિલાલેખ (જૂનાગઢ):- ● મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરનાર ની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ છે. ● આ શિલાલેખ બ્રાહ્મી લિપિ પાલી ભાષામાં કોતરાયેલ છે.
Read moreગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. જાણો શુ લીધો છે નિર્ણય ? મિત્રો અમારા આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. હાલમાં ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે જે ગામમાં 1000 ની વસ્તી હશે તે ગામને અલગ ગ્રામ પંચાયત આપવામાં આવશે.અત્યારે જ્યાં બે ગામ વચ્ચે એક ગ્રામ પંચાયત છે ત્યાંના લોકોને પોતાન…
Read moreજુનિયર ક્લાર્ક બનવા માંગતા કે જેમણે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તેઓની આતુરતાનો અંત આવી ગયો છે. જુનીયર ક્લાર્ક બનવા માંગતા ઉમેદવાર કે જેઓ મહેનત કરી રહ્યા છે તેમને હવે પરીક્ષા ની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર કલાર્ક(વહીવટ/હ…
Read moreઆ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજકાલ દરેક પાસે વાહન હોય છે. અત્યારે મોટા શહેરોમાં વાહન ચલા…
Read more