Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill village. Green leaves and grass, for example, provide fodder are th…
Read moreYog is one of the most ancient sciences of India. It offers a time - trusted technique for physical, mental and spiritual development. It constitutes an important aspects of human life. It is considered to be a science, as ancient as the human race. Yog has capacity to bring about fundame…
Read moreસરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં ઈ. સ. 1875 ની 31 મી ઓકટોબરે ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમના માતાપિતાના તેઓ ચોથા દીકરા હતા. તેમનું મૂળ વતન આણંદ નજીકનું કરમસદ ગામ હતું. વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં લ…
Read moreમિત્રો ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારત દેશમાં જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી બોલીઓ બોલાય છે. તેથી તો કહેવત પડી છે કે, "બાર ગાઉએ બોલી બદલાય." ભારત દેશમાં પ્રદેશ પ્રમાણે રહેણીકરણી , ખોરાક, પહેરવેશ, રીત રિવાજ વગેરે બદલાય છે. ભારત દેશમાં અનેક ધર્મો પાળતા લોકો રહ…
Read moreમહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે. મહીસાગર જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં દાહોદ જિલ્લો, દક્ષિણમાં પંચમહાલ અને ખેડા જિલ્લા તથા પશ્ચિમમાં અરવલ્લી જિલ્લો છે. મહી નદી પરની 'કડાણા…
Read more● પાટણ જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો :- મિત્રો આજે આપણે પાટણ જિલ્લા વિષે માહિતી જાણીશું. ગુજરાત રાજયમાં પાટણ જિલ્લાનું આધ્યાત્મિક દ્રષ્ટિએ, પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. ● રાણીની વાવ :- નીચે આપેલ લિંક પરથી રાણકી વાવ પાટણ નો 360 ડિગ્રી વિડીયો જોઈ શકો છો. રૂબરૂ મુલાકાત જેવો અનુ…
Read moreમિત્રો આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની માહિતી મેળવીશું. જ્યાં દ્વારકાધીશ બિરાજમાન છે. દેવભૂમિ દ્વારકા ચાર ધામો પૈકીનું એક યાત્રાધામ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક ખંભાળિયા છે. દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ , 2013 ના રોજ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં…
Read moreમિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લા વિશે માહિતી મેળવીશું. જુનાગઢ જિલ્લો એ ગુજરાતમાં એક મહત્વનુ સ્થાન ધરાવે છે. 💥 પર્વતાધિરાજ ગિરનાર :- પર્વતાધિરાજ ગિરનાર હિમાલય કરતાં પણ પુરાણો પર્વત છે. લોકો તેને ગિરનાર મહારાજ કહે છે. જેમાં તેત્રીસ કરોડ દેવ , નવનાથ ચોરાસી સિદ્ધ અને બાવન પીરન…
Read moreમિત્રો આજે આપણે મહેસાણા જિલ્લા વિશે માહિતી મેળવીશું. મહેસાણા જિલ્લો ઘણી બધી રીતે મનમોહક છે. વિદેશી પર્યટકો હોય કે સાહસિક ઉધોગકારો દરેકને આકર્ષિત કરનાર જિલ્લો એટલે જ મનમોહક મહેસાણા. અરવલ્લીની ગિરિમાળાઓમાં સમાયેલુ મનમોહક પ્રવાસન સ્થળ તારણધારણ (તારંગા), બૌદ્વકાલીન ગુફાઓ , ડુંગરો ઉપર ઝળ…
Read moreમિત્રો આજે આપણે ગુજરાતનો મહત્વપૂર્ણ જિલ્લો એવો છોટાઉદેપુર વિશે ચર્ચા કરીશું. પ્રાકૃતિક વારસાથી સમૃદ્ધ એવા છોટાઉદેપુર જિલ્લાને કુદરતે મન ભરીને સૌંદર્ય આપ્યું છે. મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાની પૂર્વ દિશામાં આવેલો છોટાઉદેપુર જિલ્લો એક ઐતિહાસિક નગર છે. આ જિલ્લો ૫૫૦ વર્ષનો …
Read moreમિત્રો આજે આપણે અમરેલી જિલ્લા વિષે માહિતી મેળવીશું. અમરેલી જિલ્લો એ ગુજરાતનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. વડી અને ઠેબી નદીના કિનારે વસેલા અમરેલી નગરને ઇ.સ. છઠ્ઠી સદીના વલભીતામ્રપત્રમાં "આનુમંજી" કહ્યું છે. તો વલ્લભીના રાજા ધરસેન બીજાના સમયમાં તામ્રપત્રમાં "અંબ્રીલકા" ગ…
Read moreમિત્રો આજે આપણે ભરુચ જિલ્લાની માહિતી મેળવીશું. ભરુચ જિલ્લાને તપોભૂમિ ના જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુણ્ય સલીલા મા નર્મદાની ગોદમાં વસેલા ભરુચ શહેર અને જિલ્લાના પાયામાં ભવ્ય ઈતિહાસ ભંડારાયેલો પડ્યો છે. ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ આજનું ભરુચ બલિરાજાના સમયકાળ જેટલું…
Read moreઆણંદ જિલ્લો ચરોતર નામથી પણ પ્રખ્યાત છે. ગોલ્ડન લીફ તરીકે જાણીતો આ ચરોતર પ્રદેશ ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતો પ્રદેશ છે. ચરોતર એટલે સોનામહોરોથી ભરેલો ચરુ પણ છે. આણંદ જિલ્લાના વાસદથી શરૂ થતાં મહીં કાંઠા અને મહેમદાવાદ નજીકના વાત્રક કાંઠાની વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે…
Read moreકવિ શ્રી પ્રજારામ રાવલે વર્ષો પહેલા ઝાલાવાડની ધરતીનું શાબ્દિક નિરૂપણ કર્યું હતું જે નીચે મુજબ છે.... ઝાલાવાડી ધરતી આ ઝાલાવાડી ધરતી! આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી અહી ફૂલ કેવળ આવળના; …
Read moreકહેવાય છે કે આજથી એક હજાર વર્ષ પૂર્વે આશપલ્લી - આશાવલ નામનું સમૃધ્ધ નગર અસ્તિત્વમાં હતું. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડ્યું આશાવલ. આ નગર પાટણ અને ખંભાત ઉપરાંત ગુજરાતનું એક સારું નગર હતું અને આશાવલમાં જૈન અને બ્રાહમણોના મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી …
Read moreબનાસ નદીના કિનારે વસેલો બનાસકાંઠા જિલ્લાનો પ્રદેશ ઘણો પ્રાચીન અને ઐતિહાસિક છે. હજારો વર્ષ પહેલા અહી દરિયો હતો. આ જીલ્લામાં ઘણા સ્થળોએ આવેલા પ્રાચીન અવશેષો એ બાબતની સાક્ષી પૂરે છે કે હજારો વર્ષ પહેલા પણ આ પ્રદેશમાં માનવ જીવન ધબકતું હતું. તેમજ આ પ્રદેશમાં ઘણી ઊથલપાથલ થઈ છે. આ આખો પ્…
Read moreमित्रों आज हम नीम के पेड़ के बारे में बात करेंगे। हमारे खेतों और घरों में नीम का पेड़ होता हैं। नीम के पेड़ में अनेक औषधीय गुणों है। नीम एक अत्यंत अनन्य पेड़ है। नीम के पते अनेक औषधीय गुणों होते है। नीम का वृक्ष हमको छाया देता है। नीम के वृक्ष में से दातन बनते है। नीम के पेड़ का दातन करने से…
Read moreमित्रों आज हम तुलसी के गुण और महिमा के बारे में बात करेंगे। भारत देश में अधिकांश घरों में तुलसी के छोड़ होते हैं । भारत देश मे तुलसी के पौधे की पूजा की जाती है। भारत के ऋषि मुनियों को हजारों वर्ष पूर्व तुलसी के गुण का ज्ञान था। इसलिए तुलसी को दैनिक जीवन मे प्रयोग हेतु प्रमुख स्थान दिया गया…
Read moreShree Krushn - Sudama ki Mitrata Mit ro aaj ham Shree Krushn Sudama ki Mitrata ke bare me bat karenge. Vishv me Krushn -Sudama ki Mitrata bahut prachalit he. Shree Krushn Aur Sudama satha me Sandipani Rushi ke Ashram me Vidhyabhya…
Read moreMitro Aj ham Maharana Pratap ke bare me bat karenge. Maharana Pratap ka Janm 9 May 1540, Rajasthan ke Kumbhalgadh me huaa tha. Maharana Pratap ke Pita ka nam maharana Udaysinh tha.Maharana Udaysinh ko tin rani thi.Pratham rani Jayavanta Bai Chitodgadh ki maharani thi. Dusari ran…
Read moreઆ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજકાલ દરેક પાસે વાહન હોય છે. અત્યારે મોટા શહેરોમાં વાહન ચલા…
Read more