PM કિસાન સમ્માન નિધિ યોજના 2019 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા PM કિસાન નિધિ યોજનામાં સીમાંત અને નાના ખેડૂતોના ખાતામાં એક વર્ષમાં 6000 રૂપિયા 2000 ના ત્રણ હપ્તાથી જમા કરવામાં આવે છે. આજ સુધી આ યોજનામાં કુલ દસ (10) હપ્તા જમા કરવામાં આવ્યા છે…
Read moreપશ્ચિમ રેલ્વે વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. રેલ્વે ભરતી સેલ વેસ્ટર્ન રેલ્વે દ્વારા તાજેતરમાં એપ્રેન્ટિસની ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે વિભાગના અધિકારક્ષેત્રમાં પોસ્ટ પાટે 3612 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ટર્નર, ફિટર, કાર્પેન્ટર , મશીનિસ્ટ…
Read moreઅત્યારે બાળકોને અંગ્રેજી વાંચતાં અને બોલતા આવડતું હોતું નથી. અત્યારે કમ્પ્યુટર યુગમાં અંગ્રેજીનું ખૂબ જ મહત્વ છે. તેથી દરેક બાળકે અંગ્રેજી વાંચતાં અને લખતા શીખવું જોઈએ. અંગ્રેજી શીખવા માટેની અમે એક મસ્ત મજાની એપ શોધી કાઢી છે. જે એપનું નામ છે - Duolingo App. આ એપનો ઉપયોગ દુનિયામાં ખૂબ જ થ…
Read moreમિત્રો આજે આપણે ગુજરાત રેશન કાર્ડ સુચિમાં આપણું નામ છે કે નહીં તે ઓનલાઈન જાણીશું. ખાદ્ય વિભાગને ગુજરાત રેશન કાર્ડ લિસ્ટ ઓનલાઈન ચેક કરી શકાય તે માટે માહિતી અપલોડ કરી છે. આપણે ઘરે બેઠા BPL, APL કે AAY નું રેશનકાર્ડ લિસ્ટ ઓનલાઈન ચેક કરી શકીએ છીએ.ગામ દીઠ રેશનકાર્ડ નું લિસ્ટ NFSA ઓનલાઈન ઉપલબ્…
Read moreગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની જે મિત્રોએ પરીક્ષા આપી હતી તેમની આતુરતાનો અંત આવી ગયો છે. આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવી ગયું છે. આ પોસ્ટમાં તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ના રીઝલ્ટ ની તમામ માહિતી સ્પષ્ટ રીતે આપવામાં આવી છે . તમને આ પોસ્ટમાં પરિણામ કઈ રીતે જોવું તેની માહિતી આપવામાં …
Read moreવિશ્વએ આજે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ હરણફાળ ભરી છે. અત્યારે દરેક જગ્યાએ શિક્ષણનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. દેશમાં હરેક નાગરિક શિક્ષણ મેળવે તે સરકારનો ઉદેશ્ય છે. સરકારે આજે પ્રાથમિક શિક્ષણ પર ખૂબ જ ભાર મૂક્યો છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ભારત સરકાર અનેક કાર્યક્રમો કર…
Read moreગુજરાત સરકારે ગુજરાતનાં ખેડૂતોને આગળ લાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડી છે. ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય કરતાં પશુપાલકો માટે ગુજરાત સરકારે પશુપાલકો માટે તબેલું કરવા માટે લોન આપવાની એક યોજના હાથ ધરી છે. પશુપાલકોને ગુજરાત સરકાર ગાય અને ભેસ માટે તબેલા બનાવવા માટે લોન આપે છે. પશુપાલકોન…
Read moreમિત્રો આ પોસ્ટ માં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં તમામ ખેડૂતો માટે અલગ અલગ વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પશુપાલનને લગતી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જે વિવિધ યોજનાઓની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેમાંથી ખેડૂત પોતાને યો…
Read moreધોરણ - 10 અને ધોરણ - 12 ના વિધાર્થી મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા છે. રાહ જોઈને બેઠેલા વિધાર્થી મિત્રોને જણાવવાનું કે ધોરણ - 10 નું પરિણામ જૂનમાં અને ધોરણ - 12 નું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવશે. ધોરણ -10 અને ધોરણ -12 નું પરિણામ જાહેર થશે ત્યારે આજ પોસ્ટ પર પરિણામ મૂકવામાં આવશે. …
Read moreભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત સરકારે અને ગુજરાત સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. જેમાં ઈ- શ્રમ કાર્ડ યોજના , પ્રધાન મંત્રી આવાસ યોજના , કિશાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના વગેરેનો સમાવેશ થાય છે. પીએમ કિશાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામા…
Read moreભારતમાં અનેક પ્રજાઓ આવી શાંતિપૂર્ણ રહેવા લાગી. જેમાં અંગ્રેજો પણ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. અંગ્રેજોએ તેમની પ્રથમ કોઠી સુરતમાં સ્થાપી હતી. ધીરે ધીરે ભારતના એકબીજા રજવાડાઓ વચ્ચે કુટ નીતિથી અંદરો અંદર લડાવતા હતા. ધીરે ધીરે અંગ્રેજો ભારતીય પ્રજા પર અત્યાચાર ગુજારવા લાગ્યા. આ…
Read moreગુજરાત પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા મિત્રો માટે ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ વિભાગમાં અરજી કરી શકે છે. ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ગ્રામીણ ડાક સેવક માં ખાલી જગ્યાઓ માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 માં કુલ 1900 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
Read moreOrganization Indian Post Dipartment Post Name Various Post Number Of Vacancy 09 Application Mode Offline From Job Location India Start Date 25/03/2022 Last Date for Application 09/05/2022 Age Limit for Direct Recruits 18 to 30…
Read moreમિત્રો આજે આપણે ભારતના ક્રાંતિકારી શહીદ ભગતસિંહના જીવનચરિત્ર વિશે માહિતી મેળવીશું. ભગતસિંહ નો જન્મ :- ભારતના ક્રાંતિકારી ભગતસિંહ નો જન્મ 27 સપ્ટેમ્બર, 1907 ના રોજ લાયલપુર જિલ્લાના બંગામાં થયો હતો. જે સ્થળ આજે પાકિસ્તાનમાં આવેલું છે. તેમના પિતાનું નામ કિશનસિંહ હતું અને માતાનું નામ…
Read moreઅમિયા ચરણ બેનરજીનો જન્મ 23 જાન્યુઆરી, 1891 ના રોજ ભાગલપુરમાં થયો હતો. તેઓ ભારતના જાણીતા ગણિતશાસ્ત્રી હતા. તેમના પિતા જ્ઞાન ચંદ્ર બેનરજી સ્વામી વિવેકાનંદના સહાધ્યાયી હતા. અમિયા ચરણ બેનરજી નો જન્મ જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું, તેથી તેમની ઇચ્છા હતી કે તેમ…
Read moreભારતીય સંસ્કૃતિમાં સમાજ જીવનમાં દીકરીનું સ્થાન વિશિષ્ટ છે. દીકરી વિનાનું ઘર , ઘર નહીં પણ સ્મશાન છે. આ ઉક્તિ જ દીકરીનું કુટુંબમાં મહત્વ પ્રસ્થાપિત કરે છે. ઘરના આંગણામાં ઉછરીને મહોરતી વેલ સરીખી દીકરી ઘરની આભા જ નહીં ઘરની વહાલ નીતરતી સૌમ્ય સરિતા છે. દીકરીના વહાલની સાચી કિંમત તો ક…
Read moreઆ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજકાલ દરેક પાસે વાહન હોય છે. અત્યારે મોટા શહેરોમાં વાહન ચલા…
Read more